શ્રીમદ્ભગવદ્ગીતા ૧૧.૩૨ — કાલોઽસ્મિ લોકક્ષયકૃત્ — Complete Lyrics
श्रीमद्भगवद्गीता ११.३२ — कालोऽस्मि लोकक्षयकृत्
Sanskrit text with English transliteration and translation
श्री भगवानुवाच
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो
लोकान्समाहर्तुमिह प्रवृत्तः।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे
येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः॥
śhrī-bhagavān uvācha
kālo ’smi loka-kṣhaya-kṛit pravṛiddho
lokān samāhartum iha pravṛittaḥ
ṛite ’pi tvāṁ na bhaviṣhyanti sarve
ye ’vasthitāḥ pratyanīkeṣhu yodhāḥ
શ્રીભગવાને કહ્યું: હું લોકોનો સંહાર કરનાર પ્રવૃદ્ધ (વધેલો) કાળ છું; આ સમયે હું આ લોકોનો સંહાર કરવામાં પ્રવૃત્ત છું. પ્રતિપક્ષની સેનાઓમાં ઊભા રહેલા જે યોદ્ધાઓ છે, તેઓ સૌ તારા વિના પણ જીવિત રહેશે નહીં.
Want to understand every word?
Read Word-by-Word Meaning →